અમારા વિશે
મોડાસા શહેર તથા ગુજરાતની ધર્મપ્રેમી જનતાને જણાવતાં ખુબજ આનંદ થાય છે કે અગાઉ જાહેર કર્યા મુજબ “ સંત શિરોમણી પૂજય જલારામ બાપાનું તેમજ વાધેશ્વ્રરી માતાનું ભવ્ય મંદિર,વિશાળ અન્નક્ષેત્ર તેમજ અધતન બગીચો “ બનાવવાનું જે ભગીરથ કાર્ય હાથમાં લીધું છે




